-
પત્રકાર છત્રપતિ હત્યા કેસમાં રામ રહીમ નિર્દોષ જાહેર, હાઈકોર્ટનો ચુકાદો:અન્ય 3 આરોપીની સજા યથાવત; સાધ્વીઓના યૌન શોષણ કેસમાં 10 વર્ષની સજા થઈ છે; હજુ જેલમાં જ રહેવું પડશે
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદાના રામ રહીમને નિર્દોષ જાહેર કર્યો છે. જોકે, કોર્ટે…
Read More » -
સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા, CCTV:સુરતમાં નાનપણની મિત્રો કોલેજ જવાનું કહી નીકળી, ChatGPT પર સર્ચ કર્યું ‘How to commit suicide’; ઇન્જેક્શન-દવાની બોટલો મળી
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર…
Read More » -
Uncategorized
વડોદરામાં ખાનગી યુનિવર્સિટીની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ:કંપનીમાં નોકરી કરતા યુવકે ઘરે કપડા ધોવા બોલાવી રાત્રે ગોંધી રાખી, વીડિયો પણ બનાવ્યો
આરોપી આકાશસિંઘ મુળ મધ્યપ્રદેશનો રહેવાસી. સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર માનવતા શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. શહેરની એક ખાનગી…
Read More » -
ગુજરાતમાં 37 IPSની બદલી:અનેક PSI જેની રેડ બાદ સસ્પેન્ડ થયા એવા નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય; શમશેર સિંઘને નિવૃત્તિના 25 દિવસ પહેલા પોસ્ટિંગ, 2 મહિના રાહ જોઈ હતી
ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કરતા 37 IPS અધિકારીઓની સામુહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા…
Read More » -
આત્મહત્યા:બોરસદની આઈવેદા કોલેજની વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત
બોરસદના દહેમીની ભાર્ગવા આર્યુવેદિક હોસ્પિટલ સંચાલિત હોસ્ટેલમાં ગુરૂવારે મોડી રાત્રે 19 વર્ષીય વિદ્યાર્થિનીએ તેના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો…
Read More » -
છેતરપિંડીનો નવો કીમિયો:સાઈબર ઠગોની નવી તરકીબ, પૂર્વ છાત્રોના નામે પ્રોફેસરોને મેસેજ કરી રૂપિયા માંગ્યા
હાય સર, ગુડ મોર્નિંગ… મને ઓળખ્યો.. હું તમારો પૂર્વ વિદ્યાર્થી… સર… પ્લીઝ મને પૈસાની ખૂબ જરૂર છે… મને 15 હજાર…
Read More » -
કીર્તિ પટેલ ઇન્દ્રભારતી બાપુના પગે પડી:કહ્યું-‘ભારતી પરિવારને ભાંગવાની કોશિશ ઘણાએ કરી પણ મેળ ન આવ્યો’, જૂનાગઢમાં સાધુ-સંતો સાથેના વિવાદનું
જુનાગઢમાં કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને વચ્ચે સમાધાન થયું હતું, જેમાં કીર્તિ…
Read More » -
અમેરિકાએ પાકિસ્તાનમાં વિઝા એપોઇન્ટમેન્ટ બંધ કરી:કરાચીમાં દૂતાવાસ પર હુમલા બાદ નિર્ણય; ઈરાનમાં અત્યાર સુધીમાં 742નાં મોત, ઇરાકના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો
ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધનો આજે ચોથો દિવસ છે. આ દરમિયાન પાકિસ્તાનમાં અમેરિકી દૂતાવાસે સુરક્ષા કારણોસર તમામ વિઝા એપોઇન્ટમેન્ટ રદ…
Read More » -
GSTના નવા દર મુજબ તમાકુની ખરીદી કરાશે:ચરોતરના તમાકુના વેપારી દ્વારા ખેડૂતોના હિતમાં તમાકુની ખરીદી શરૂ કરાઈ
પ્રતિકાત્મક તસવીર ચરોતર તમાકુ વેપારી એસોશિએસન દ્વારા છેલ્લા એક માસથી જીએસટી સહિત દરોના વિરોધમાં આંદોલન છેડીને તમાકુની ખરીદી બંધ કરી…
Read More » -
Uncategorized
દુનિયાના નંબર 1 નેતા બન્યા PM મોદી!:ઇન્સ્ટાગ્રામ પર ટ્રમ્પ કરતાં બમણાથી પણ વધુ ફોલોઅર્સ, વિશ્વના 5 મોટા નેતાઓના કુલ ફોલોઅર્સ તેમનાથી ઓછા
PM નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન, એટલે કે 10 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. આ પ્લેટફોર્મ પર આ સિદ્ધિ…
Read More »