Uncategorized

Panchdashabadi Mahotsav

                         Shrimad Bhagavat Katha

જય શ્રી સ્વામિનારાયણ

ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની

અસીમ કૃપાથી તથા

પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008

શ્રી આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી

તેમજ પરમ પૂજ્ય શ્રી 108 ભાવિ

આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી સોજીત્રાને આંગણે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો 15મો વાર્ષિક પાટોત્સવ નિમિતે પંચ દશાબ્દી મહોત્સવ અંતર્ગત

શ્રીમદ્ ભાગવત પારાયણ વક્તાશ્રી – પૂજ્ય સ્વામીશ્રી કેવલ્ય સ્વરૂપદાસજી – વડતાલ કથા તારીખ – 19/2 થી 23/2/2026 સુધી કથા સમય – બપોર પછી – 3 થી 6 અને રાત્રે – 8 થી10 સ્થળ – સંતરામ મંદિર, સોજીત્રા આયોજક – શ્રી સ્વામિનારાયણ મંદિર તથા શ્રી ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ સોજીત્રા વતી પૂ.શા.સ્વામીશ્રી સર્વમંગલદાસજી – વડતાલ

LIVE | Day 3 | Session 2 | Panchdashabadi Mahotsav | Shrimad Bhagavat Katha | Sojitra | SHIKSHA TV

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!